પોસ્ટ્સ

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલ દેડીયાપાડા સહિત સાગબારા અને સેલંબા વિસ્તારમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આ વિસ્તારમાં આગ ઓલવવા માટે ફાયર બ્રિગેટ ના બમ્બાની કોઈ વ્યવસ્થા ન હોયને આગળ પણ ભારે તબાહી વચ્ચે છે. લોકોના ઘર બળી જતા લોકો ઘરબાર વિહોણા થાય છે.વારંવાર

છબી
દેડીયાપાડા એપીએમસીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી ભીષણ આગ. 17/01/2021   ગોડાઉનમાં મૂકેલો ખોળ સહિત જંતુનાશક દવાઓનો જથ્થો બળીને ભસ્મીભૂત લાખો રૂપિયાનું નુકસાનનો દેડીયાપાડા વિસ્તારમાં ફાયરબ્રિગેડની સુવિધા ના અભાવે હોનારતો કાબૂ મા આવતી નથી નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે એપીએમસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ગોડાઉન માં મૂકેલો ખોળ સહિત જંતુનાશક દવાઓનો જથ્થો બળીને ભસ્મીભૂત થતા લાખો રૂપિયાના નુકસાનનો અનુમાન લગાવાઈ રહ્યું છે. શોર્ટસર્કિટથી લાગેલી આગ ઉપર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. મળતી માહિતી અનુસાર દે lડીયાપાડા ખાતેની એપીએમસીના ગોડાઉનમાં સવારે લગભગ દસેક વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જે જોતજોતામાં ભયંકર સ્વરૂપમાં ફેરવતા આગના અગનગોળા અને ધુમાડા નીકળતા લોકોમાં ભારે નાસભાગ મચી હતી.શોર્ટસર્કિટથી લાગેલી આગમાં ગોડાઉનમાં ભરેલા ખોળ સહિત જંતુનાશક દવાઓ લાખો રૂપિયાનો જથ્થો આગને હવાલે થવાનું જાણવા મળ્યું છે.આગ લાગતાં જેસીબી મશીનથી ગોડાઉનની દીવાલને તોડી પંચાયતના બમ્બા દ્વારા પાણીનો છંટકાવ કરી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો ...

આગામી તાલુકા , જિલ્લા પંચાયત ને અનુલક્ષીને જિલ્લા નાં પ્રભારી મંત્રી હકુભા જાડેજા સાહેબ, સાંસદ નારણભાઇ સાહેબ, પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની આગેવાની હેઠળ ટીબી જિલ્લા પંચાયત બેઠકના કાર્યકરો ની બેઠક હેમાલ ગામે બચુભાઈ બારૈયા ના નિવાસ સ્થાને મલી

છબી
આગામી તાલુકા , જિલ્લા પંચાયત ને અનુલક્ષીને જિલ્લા નાં પ્રભારી મંત્રી હકુભા જાડેજા સાહેબ, સાંસદ નારણભાઇ સાહેબ, પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની આગેવાની હેઠળ ટીબી જિલ્લા પંચાયત બેઠકના કાર્યકરો ની બેઠક હેમાલ ગામે બચુભાઈ બારૈયા ના નિવાસ સ્થાને મલી .આ બેઠક માં યાર્ડ ના ચેરમેન ચેતનભાઈ વિરોધ પક્ષના નેતા મનુભાઈ વાજા, દિનેશ દાદા,નાજભાઈ બાંભણિયા ,જાદવ ભાઈ સોલંકી, દેવજીભાઈ પડશાલા, રાજાભાઈ જેઠવા,મયલુભાઈ સરપંચ, કિશોરભાઈ વરૂ, મયલુભાઈ વરૂ, મહાસુખ દાદા , ભરતભાઈ સોની, તુષારભાઈ , મનુ ભાઈ ભાલાલા, રણછોડભાઈ મકવાણા , કુલદીપ વરૂ, નાથાભાઈ શેખડા, દિનેશ શેખડા,ગભરૂભાઈ વરૂ, કિશોરભાઈ દુધાલા, સોમભાઈ દુધાલા, મનુભાઈ પિછડીસહીત જિલ્લા પંચાયત ની આ બેઠક નીચે આવતા તમામ નામના સરપંચ શ્રિ ઓ, તાલુકા પંચાયત જાફરાબાદના જીતેલા હારેલા સદસ્યો પૂર્વ સરપંચો સંગઠનના હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

बिहार : वैशाली में वकील की गोली मारकर हत्या, सीट बेल्ट से लटकी मिली लाश !!16 जनवरी 2021,बिहार में अपराधियों के हौसले बुलंद !नए साल का कैलेंडर बांटने निकला था मृतक !पातेपुर में सड़क किनारे बरामद की लाश !बिहार में अपराधियों के हौसले बुलंद हैं. अपराधी आए दिन हत्या, लूट जैसी घटनाओं को अंजाम दे रहे हैं.16/01/2021

છબી
बिहार : वैशाली में वकील की गोली मारकर हत्या, सीट बेल्ट से लटकी मिली लाश !! 16 जनवरी 2021, बिहार में अपराधियों के हौसले बुलंद ! नए साल का कैलेंडर बांटने निकला था मृतक ! पातेपुर में सड़क किनारे बरामद की लाश ! बिहार में अपराधियों के हौसले बुलंद हैं. अपराधी आए दिन हत्या, लूट जैसी घटनाओं को अंजाम दे रहे हैं. ताजा मामला बिहार के वैशाली जिले का है, जहां अपराधियों ने वकील की गोली मारकर हत्या कर दी. मिली जानकारी अनुसार मृतक वकील शुक्रवार को नए साल का डायरी और कैलेंडर बांटने अपने क्षेत्र में निकला था. लेकिन देर रात तक वो वापस नहीं लौटा| सीट बेल्ट से लटकी मिली लाश ! इधर, शनिवार की सुबह जिले के पातेपुर में सड़क किनारे उसकी लाश बरामद की गई. बता दें कि सुबह-सुबह मॉर्निंग वॉक के लिए निकले लोगों ने कार में सीट बेल्ट से लटकी लाश देखी, जिसके बाद उन्होंने पुलिस को सूचना दी. घटना की सूचना पाकर स्थानीय थाना पुलिस और एसपी मौके पर पहुंचे और मामले की जांच में जुट गए. पुलिस की मानें तो मृतक वकील काफी करीब से गोली मारी गयी है| वहीं, घटना की सूचना पाकर मौके पर पहुंचे पातेपुर के भाजपा विधायक लखविंदर पा...

ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો

છબી
ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો    કોરોના વૈશ્વિક મહામારી આવ્યા પછી લોકો કાગડોળે વેક્શિનની રાહ જોઇ રહ્યા હતાં જેનો આતુરતા અંત આવતા.બનાસકાંઠાજીલ્લામાં સાંસદ પરબતભાઈ પટેલે ડીસા તાલુકાના ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો જિલ્લા કલેકટર આનંદ પટેલ ,જિલ્લા આરોગ્ય અધિકારી ડો મનીષ ફેન્સી ડીસા મામલતદાર પારધી ,ડીસા તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકી સહિત ના અધિકારીઓ .પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ને રસીકરણ કરાવામાં આવ્યુ હતું આ બાબતે અધિકારીઓ પાસેથી મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સીરમ ઇન્સ્ટીટ્યુટ પૂના થી કોવિડ વેક્શિન કોવિશિલ્ડનાં ૧૮,૫૯૦ ડોઝ આવ્યા છે. જે પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા ૧૬ હજાર જેટલાં આરોગ્ય કર્મીઓ, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો અને ડોકટરોને રસીકરણ કરી આપવામાં આવનાર છે રિપોર્ટ વજેરામ ભીલડી

દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટક્ટ મર્ડરનો કેસનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી એલ.સી.બી ટીમના માણસો તથા દિયોદર પોલીસ સ્ટેશન ના માણસો 15/01/2021

છબી
 તા.૧૫/૦૧/૨૦૨૧  દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટક્ટ મર્ડરનો કેસનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી એલ.સી.બી ટીમના માણસો તથા દિયોદર  પોલીસ સ્ટેશન ના માણસો*  દિયોદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૭૨૧૦૦૩૪/૨૦૨૧ ઇ.પી.કો ક.૩૦૨,૨૦૧  મુજબના અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલ જે અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા બોર્ડર રેન્જ આઇ.જી.પી. શ્રી જે.આર.મોથેલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ  અધિક્ષક સા.શ્રી પી.એચ ચૌધરી ,દિયોદર વિભાગ નાઓની સીધી રાહબરી હેઠળ તપાસ દરમિયાન મરણ જનાર પૂજાબેન વા/ઓ વિનાજી ચમનજી ઠાકોર રહે.ડુંગરાસણ  તા.કાંકરેજ  વાળી ની લાશ ઓગડપુરા તા.દિયોદર ખાતે આવેલ નર્મદા કેનાલ ના સાયફન માથી મળી આવતા સ્થળ ઉપર એફ.એસ.એલ દ્રારા તપાસણી કરાવવામાં આવેલ અને સીડીઆર મારફતે ફોનકોલ્સ કરનારની તપાસ ચાલુ હોઇ હ્યુમન ઇન્ટેલીજન્ટ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી સદરહુ ગુન્હામાં સંડોવાયેલ (૧) મહેન્દ્રજી મગનજી દેવશીજી જાતે.ઠાકોર (જડાળિયા) ઉ.વ.૨૪ ધંધો-ખેતી રહેવાસી.તેરવાડાસીમ-ઓગડથળી નજીક  ત...

બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર ગામની રહેવાસી અને હાલમાં પ્રેમી સાથે પાટણમાં રહેતી ભુમિકાબેન રતિલાલ ચાૈહાણ ઉ.વ. ૨૫ એક વર્ષ પહેલા જ્યારે માતા પિતા સાથે મેમદપુર ગામમાં રેહતી હતી ત્યારે ગામમાં જ રહેતા અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ સાથે આંખ મળી જતા આ બંનેમાં પ્રેમ પાંગર્યો હતો. આ બંને પ્રેમી પંખીડાઓ સાથે રેહવા માંગતા હોઇ આ બંને અલગ અલગ જાતિના હોવાના કારણે ઘરવાળા સહમત ના હોઇ આ બંને પ્રેમી પંખીડાએ જાતે જ સાથે રેહવાનો નિર્ણય લઇ લગ્ન કરી લીધા હતા

છબી
વડગામ / મેમદપુરમાં પ્રેમ લગ્ન કર્યા પછી પ્રેમિકા પોલીસના શરણે, પ્રેમી સામે નોંધાવી ફરિયાદ મેમદપુરમાં પ્રેમ લગ્ન કર્યા પછી પ્રેમિકા પોલીસના શરણે,  પ્રેમી સામે નોંધાવી ફરિયાદ15-01-2021  પ્રેમીએ પ્રેમિકા સામે દહેજની માંગ કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી મેમદપુરમાં પ્રેમી પંખિડાને સબક શિખાવતો કિસ્સો લાલબત્તિ સમાન વડગામ તાલુકાના મેમદપુરમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી સાથે ઘરેથી ભાગીને લગ્ન કરતા થોડાક સમય બાદ પ્રેમી યુવકે પ્રેમિકાને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપી દહેજની માંગ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવાની ફરિયાદ વડગામ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.આજના યુગમાં માતાપિતાની મરજી વિરુદ્ધ છોકરા છોકરીઓ પ્રેમ લગ્ન કરી લેતા હોવાના બનાવમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આવા પ્રેમી પંખીડાઓને સમાજના સ્વિકારતા ઘરેથી ભાગી જઇને લગ્ન કરી લેતા હોય છે અને જ્યા ત્યા વસવાટ કરી લેતા હોય છે અને છેવટે પસ્તાવાનો વારો આવે ત્યારે મામલો પોલીસ મથક સુધી પોંહચે છે. આજે એક એવી જ ઘટના વડગામ પોલીસ મથકમાં નોંધાઇ છે તમને પણ જાણીને નવાઇ લાગશે. બનાસકાંઠાના વડગામ તાલુકા...

ઈન્ડોનેશિયાઃ ઈન્ડોનેશિયાની ધરતી એક વાર ફરીથી ભૂકંપ ના તીવ્ર ભૂકંપથી કાંપી ગઈ છે. ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ માં આવેલા ભૂકંપના તીવ્ર ઝટકાના કારણે અત્યાર સુધી કમસે કમ 35થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને ડઝનેક લોકો ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે.15/01/2021

છબી
ભૂકંપના તીવ્ર ઝટકાથી કાંપ્યુ ઈન્ડોનેશિયા, 35થી વધુ લોકોના મોત, 100થી વધુ ઘાયલ Prime Hindustan News 15/01/2021 Facebook Twitter Whatsap ઈન્ડોનેશિયાઃ ઈન્ડોનેશિયાની ધરતી એક વાર ફરીથી ભૂકંપ  ના તીવ્ર ભૂકંપથી કાંપી ગઈ છે. ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપ માં આવેલા ભૂકંપના તીવ્ર ઝટકાના કારણે અત્યાર સુધી કમસે કમ 35થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને ડઝનેક લોકો ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. ભૂકંપનુ કેન્દ્ર મજાના શહેરથી 6 કિલોમીટર ઉત્તર-પૂર્વ હતુ. સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ ભૂકંપનુ કેન્દ્ર ધરતીથી 10 કિલોમીટર નીચે ગણાવાયુ છે. ભૂકંપના તીવ્ર ઝટકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા. તમને જણાવી દઈએ કે આ પહેલા ઈન્ડોનેશિયામાં 2004 અને 2018માં પણ તીવ્ર ભૂકંપ આવ્યો હતો. 2018માં આવેલ ભીષણ ભૂકંપમાં લગભગ 4300 લોકોના મોત થઈ ગયા હતા. 2018માં આવેલ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી હતી. વળી, 20034માં ઈન્ડોનેશિયાએ ભૂકંપનુ સૌથી મોટુ દુઃખ સહન કર્યુ હતુ જ્યારે 2004માં ઈન્ડોનેશિયાની ધરતી ઘણી વાર સુધી ભૂકંપના ઝટકાથી કાંપતી રહી હતી. 2...

બનાસકાંઠા.દાંતાદાંતા માં ખુલ્લેઆમ ભોળી પ્રજાને લૂંટી રહયા છ. દાંતા માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસઉતરાયણ ના તહેવાર ને લઈને દાંતા બસ્ટેન્ડ માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસના નાસ્તામાં અને ફરસાણના ભાવમાં બમણો વધારો.. 15/01/2021

છબી
બનાસકાંઠા.દાંતા દાંતા માં ખુલ્લેઆમ ભોળી પ્રજાને લૂંટી રહયા છ. દાંતા માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસ ઉતરાયણ ના તહેવાર ને લઈને દાંતા બસ્ટેન્ડ માં ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસના નાસ્તામાં અને ફરસાણના ભાવમાં બમણો વધારો..  કોરોના ની મહામારી ને લઈને લોકોની આર્થિક જિંદગી ભાગી પડી છે અને લોકોને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે 14 જાન્યુઆરી ના ઉતરાયણના તહેવાર ના દિવસે પુરા ભારત ભરમાં ઉતરાયણ ના દિવસે ઊંધિયું અને જલેબી ખૂબ મોટા પ્રમાણમાં વપરાય છે ત્યારે વાત કરવામાં આવે તો દાંતા બસ્ટેન્ડ ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસ દ્વારા કોરોના ની મહામારી માં ઉત્તરાયણનો ફાયદો ઉઠાવી ને ફરસણમાં બમણો ભાવ કરી ઉગાળી લૂંટ ચલાવી રહ્યા છે દાંતા શહેરમાં અન્ય ફરસાણની દુકાનો આવેલી છે પણ અન્ય દુકાનો કરતા પણ ભાવમાં વધારો કરી લોકો ને લૂંટી રહ્યા છે અને ખાસ કે ત્યારે સરકારી ટેક્સ ભરતી બાલાજી .આનંદ. રિયલ .આવી અનેક કમ્પનીઓના ભાવ ખૂબ નીચા.છે ત્યારે દાંતા બસ્ટેન્ડ ચાલતા જ્યોતિ નાસ્તા હાઉસના ભાવ 300 રૂપિયે કિલોના ભાવ માં વેચી દાંતા અને આજુબાજુના ગામડાઓમાંથી આવતી ભો...

વિકાસથી વંચિત એવું દાંતા તાલુકાનું બામણિયા ગામ "બામણિયા ગામના જાહેર રસ્તા પર ગટર ના ગંદા પાણી ના ખાબોચિયા ખબકી રહયા છે છતાં પણ તંત્ર ગોર નિંદ્રા મા જણાઈ રહ્યું છેજાહેર રસ્તા પર ગટરના પાણી વહેતુ થયું છતાં સરપંચ અને તલાટી કેમ મોન સુ રહસ્ય હશે.15/01/2021

છબી
"વિકાસથી વંચિત એવું દાંતા તાલુકાનું બામણિયા ગામ " બામણિયા ગામના જાહેર રસ્તા પર ગટર ના ગંદા પાણી ના ખાબોચિયા ખબકી રહયા છે છતાં પણ તંત્ર ગોર નિંદ્રા મા જણાઈ રહ્યું છે જાહેર રસ્તા પર ગટરના પાણી વહેતુ થયું છતાં સરપંચ અને તલાટી કેમ મોન સુ રહસ્ય હશે.  પ્રતિનિધિ..દાંતા બામાણિયા ગ્રામ પંચાયત ની સામે અને ગામમાં જતા જાહેર રસ્તા પર કેટલાય સમયથી ગટર નું ગંદુ પાણી નદી ની જેમ વહેતુ થયું રસ્તા પર ચાલતા લોકો ને ખૂબ મોટી મુશ્કેલી નો સામનો કરવા મજબૂર બની રહયા છે અનેકવાર પંચાયતમાં રજુઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી તેવી લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું રસ્તા પર અવર જવર કરતા લોકો અને આજુબાજુ માં રહેતા લોકો ને ગટરમાંથી વહેતા  પાણી થી ખૂબ મોટી હાલાકીનો સામનો કરવા મજબૂર બનવું પડ્યું છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સપનું હતું કે મારું ભારત સ્વચ્છત ભારત પરંતુ દાંતા તાલુકાના બમણિયા ગામમાં  સ્વચ્છ ભારત ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા બામણિયા ગામમાં જાહેર રસ્તા પર આશરે  બાર મહિના અગાઉથી  ગટરનું ગંદુ પાણી વહેતુ થયું હતું અને લાંબા સમય વહેતા ...

ખોડા ચેક પોસ્ટ ખાતેથી ટ્રક નં.GJ.12.AT.6875 માં કેબીનના ભાગે ચોરખાનુ બનાવી લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ ૪,૧૨,૦૪૮ /-ના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડી ગણનાપત્ર કેસ શોધી કાઢતી થરાદ પોલીસ 14/01/2021

છબી
આવુ *પ્રેસનોટ* *ખોડા ચેક પોસ્ટ ખાતેથી ટ્રક નં.GJ.12.AT.6875 માં કેબીનના ભાગે ચોરખાનુ બનાવી લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ ૪,૧૨,૦૪૮ /-ના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડી ગણનાપત્ર કેસ શોધી કાઢતી થરાદ પોલીસ*                               *બોર્ડર રેન્જ આઇ.જી.પી શ્રી જે.આર.મોથલીયા સાહેબ* તથા *પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓની જીલ્લામા દારૂની પ્રવૃતી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ તથા *મદદનીશ પોલીસ અધિક્ષક સુ શ્રી પૂજા યાદવ  સાહેબ* થરાદનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટેશનના *પો.ઇન્સ શ્રી જે.બી.ચૌધરી તથા પો.સ્ટાફ અ.પો.કો દાનાભાઇ કમાભાઇ બ.નં.૧૦૯૦ તથા અ.પો.કોન્સ ઉત્તમસિંહ તથા અ.પો.કોન્સ માનસંગભાઇ તથા અ.પો.કો નૈપાલસિંહ તથા આ.પો.કો સરદારસિંહ તથા અ.પો.કો રામજીભાઇ તથા GRD સભ્ય ચિરાગભાઇ* વિગેરે સ્ટાફના માણસો સાથે ઉત્તરાયણના તહેવાર નિમીતે ખોડા ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન એક જુના જેવી *ટ્રક નં.GJ.12.AT.6875 ની આવતા ટ્રકને ચેક કરતા કેબીન અને ટોલીની ...

નાતાલના દિવસે ચાર ખીલા સાથે જડાયેલા *જીસસ* યાદ આવે છે...પણ ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા *ભીષ્મને* કોઇ યાદ કરતું નથી..!આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે.

છબી
નાતાલના દિવસે ચાર ખીલા  સાથે જડાયેલા *જીસસ* યાદ આવે છે... પણ ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા *ભીષ્મને* કોઇ યાદ કરતું નથી..! આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે. ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા. આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પ...

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ ના શુભ અવસરે યોગ મહાસંઘના રાષ્ટ્રીય પ્રમુખ માનનીય વિનીત તિવારી સાહેબ ના નિર્દેશ અનુસાર ડીસાની કે બી અગ્રવાલ (હરિઓમ) હાઈસ્કૂલના પરિસરમાં કોરોના સે જંગ યોગ કે સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં અાવ્યુ.

છબી
સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ ના શુભ અવસરે યોગ મહાસંઘના રાષ્ટ્રીય પ્રમુખ માનનીય વિનીત તિવારી સાહેબ ના નિર્દેશ અનુસાર ડીસાની કે બી અગ્રવાલ (હરિઓમ) હાઈસ્કૂલના પરિસરમાં કોરોના સે જંગ યોગ કે સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં અાવ્યુ શાળાના મા.નિયામક શ્રી નટવરભાઈ વ્યાસે સ્વામી ની જીવનના સિદ્ધાંતો દ્વારા સુંદર માહિતી આપેલ, યોગ મહસંઘ ના જીલ્લા સંયોજક ડૉ. અમીરામભાઈ જોશીએ યોગ દ્વારા કોરોના સામે જંગ જીતવા માટે સુંદર માહિતી આપેલ અને યોગાસન અને પ્રાણાયામ પણ કરાવેલ શાળાના આચાર્ય શ્રી પાર્થ ત્રિવેદી દ્વારા પ્રશ્નોતરી માં અગ્રસ્થાને આવેલ    વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ આમ  કાર્યક્રમનું સુંદર સમાપન કરવામાં આવેલ

જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના ૧૬ હજાર આરોગ્ય કર્મીઓને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેક્શિન અપાશે :- સાંસદશ્રી પરબતભાઇ પટેલ*કોવિડ વેક્શિન કોવિશિલ્ડના ૧૮ હજારથી વધુ ડોઝ બનાસકાંઠા ખાતે આવી પહોંચ્યા*જિલ્લા પંચાયત પાલનપુર ખાતે શ્રીફળ વધેરી વેક્સિનનું સ્વાગત કરાયું.(માહિતી બ્યુરો, પાલનપુર)

છબી
જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના ૧૬ હજાર આરોગ્ય કર્મીઓને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેક્શિન અપાશે :- સાંસદશ્રી પરબતભાઇ પટેલ *કોવિડ વેક્શિન કોવિશિલ્ડના ૧૮ હજારથી વધુ ડોઝ બનાસકાંઠા ખાતે આવી પહોંચ્યા* જિલ્લા પંચાયત પાલનપુર ખાતે શ્રીફળ વધેરી વેક્સિનનું સ્વાગત કરાયું. (માહિતી બ્યુરો, પાલનપુર)        આગામી તારીખ ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કોવિડ વેક્શિન આપવાનો પ્રારંભ કરાવવાનાં છે ત્યારે પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આજે સાંજે- ૬:૪૫ કલાકે કોવિડ વેક્શિન કોવિશીલ્ડનાં  ૧૮,૫૯૦ ડોઝ ગાંધીનગરથી આવી પોહોચ્યાં હતા. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદશ્રી પરબતભાઈ પટેલે શ્રીફળ વધેરી વેક્શિનના વધામણા કર્યા હતાં.  સાંસદશ્રી પટેલે મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી આવ્યાં પછી સમગ્ર દેશ વેક્શિનની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો ત્યારે આપણા સ્વદેશમાં બનેલી કોવિશિલ્ડ વેક્શિન પુનાથી આવી છે. જેનું રાજ્યના નાયાબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે એરપોર્ટ પર સ્વાગત કરી સમગ્ર રાજ્યમાં ફાળવી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી...

અમદાવાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પોલીસે વેપારીઓ અને લોકોને રાત્રે 10 વાગ્યા પહેલા દુકાન બંધ કરવાની સૂચના આપી છે. જો રાત્રે 10 વાગ્યા પછી કોઇ વ્યક્તિ રસ્તા પર દેખાયો તો તેની સામે પોલીસ કરફ્યૂ ભંગ અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધશે અને જેલમાં પુરી દેશે.ઉતરાયણના દિવસે પણ પોલીસ નજર રાખશે Prime Hindustan News13/01/2021

છબી
રાત્રે 10 વાગ્યા પછી દોરી અને પતંગ નહિ વેચી શકાય, જે વેચસે  તો જેલની હવા ખાવી પડશે 13/01 2021 અમદાવાદ: ઉતરાયણનો તહેવાર આ વખતે પતંગ રસીયાઓ ધામધૂમથી નહી ઉજવી શકે. ઉતરાયણનો તહેવાર આ વખતે નિરશ જોવા મળશે. કોરોના સંક્રમણને કારણે કડક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે જેને કારણે પતંગ-દોરીનું વેચાણ પણ ઓછુ થયુ છે. બજારોમાં પણ લોકોની ભીડ ઓછી જોવા મળી રહી છે. કોરોના મહામારીને કારણે 10 વાગ્યા પછી અમદાવાદ સહિતના શહેરોમાં કરફ્યૂ લાગુ હોય છે જેને કારણે હવે રાત્રે 10 વાગ્યા પછી જો દુકાનદારો પતંગ-દોરી વેચતા જોવા મળ્યા તો તેમની સામે ગુનો નોંધવામાં આવશે અને જેલની હવા ખાવી પડશે. અમદાવાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પોલીસે વેપારીઓ અને લોકોને રાત્રે 10 વાગ્યા પહેલા દુકાન બંધ કરવાની સૂચના આપી છે. જો રાત્રે 10 વાગ્યા પછી કોઇ વ્યક્તિ રસ્તા પર દેખાયો તો તેની સામે પોલીસ કરફ્યૂ ભંગ અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધશે અને જેલમાં પુરી દેશે.ઉતરાયણના દિવસે પણ પોલીસ નજર રાખશે ઉતરાયણના દિવસે દરેક ઘરના ધાબા પર પોલીસ નજર રાખશે. ઉતરાયણમાં કોરોના સંક્રમણ ના વધે અને સોશ...

प्रधानमंत्री नरेंद्र मोदी 16 जनवरी को देश में कोरोना वैक्सीनेशन के महाभियान की शुरुआत करने वाले हैं. इसी के साथ पीएम मोदी द्वारा को-विन ऐप को भी लॉन्च किया जाएगा. देश में 16 जनवरी से कोरोना वायरस के खिलाफ टीकाकरण का महाभियान शुरू होने जा रहा है. 13/01/2021

છબી
वायरस के खिलाफ महाभियान: 16 जनवरी को कोरोना वैक्सीनेशन अभियान की शुरुआत करेंगे PM मोदी, लॉन्च होगा ये ऐप 13/01/2021 प्रधानमंत्री नरेंद्र मोदी 16 जनवरी को देश में कोरोना वैक्सीनेशन के महाभियान की शुरुआत करने वाले हैं. इसी के साथ पीएम मोदी द्वारा को-विन ऐप को भी लॉन्च किया जाएगा. देश में 16 जनवरी से कोरोना वायरस के खिलाफ टीकाकरण का महाभियान शुरू होने जा रहा है. सूत्रों की मानें, तो पीएम मोदी वर्चुअल तरीके से इस अभियान की शुरुआत कर सकते हैं. देश के अलग-अलग राज्यों में इस दौरान एक साथ वैक्सीनेशन की शुरुआत की जानी है. अगर राजधानी दिल्ली की बात करें तो लोकनारायण जय प्रकाश अस्पताल में वैक्सीनेशन के अभियान की शुरुआत होगी. प्रधानमंत्री नरेंद्र मोदी के साथ इस कार्यक्रम में दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल, स्वास्थ्य मंत्री सत्येंद्र जैन शामिल हो सकते हैं. बता दें कि इसके अलावा राजीव गांधी सुपर स्पेशिलिटी अस्पताल में भी अभियान शुरू किया जाएगा, जहां पर कोरोना वैक्सीन को स्टोर किया गया है. गौरतलब है कि देश में दो वैक्सीन को मंजूरी मिली है, कोविशील्ड और कोव...

બનાસકાંઠા..લાખણી તાલુકા નાં મોટા કાપરા ગામની પરણિત ને ત્રાસ આપી આપી કાઢી મુકતા પતિ સહિત ત્રેણ સામે ફરિયાદ.લાખણી તાલુકાના મોટા કાપરા ગામનાં સૂર્યબેનના લગ્ન કાંકરેજ તાલુકાના ચેખલા ગામના રમેશજી બચુજી ઠાકોર સાથે થયા હતા. ત્યારબાદ સાસરિયાઓ દ્વારા પરણિત ને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ સાસરિયાઓ વિરુધ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી

છબી
બનાસકાંઠા.લાખણી તાલુકા નાં મોટા કાપરા ગામની પરણિત ને ત્રાસ આપી આપી કાઢી મુકતા પતિ સહિત ત્રેણ સામે ફરિયાદ. લાખણી તાલુકાના મોટા કાપરા ગામનાં સૂર્યબેનના લગ્ન કાંકરેજ તાલુકાના ચેખલા ગામના રમેશજી બચુજી ઠાકોર સાથે થયા હતા. ત્યારબાદ સાસરિયાઓ દ્વારા પરણિત ને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ સાસરિયાઓ વિરુધ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. લાખણી તાલુકાના મોટા કાપરા ગામ ની ઠાકોર ગોવાજી મશરુજી ની દિકરી સૂર્યાબેન ના લગ્ન કાંકરેજ તાલુકાના ચેખલા ગામે રહેતાં ઠાકોર રમેશજી બચુજી સાથે સમાજના રીતરિવાજ મુજબ કરવામાં આવ્યા હતાં . લગ્નજીવન દરમિયાન લગ્નના સમય બાદ તેમના પતિ દ્વારા સૂર્યાબેન ને મેણા ટોણા મારતા હોય તેમના જેઠ કડાજી બચુજી તેમજ વિક્રમજી કડાજી પણ રમેશજી ને સાથ આપતા ને હોઇ મારકૂટ કરી કાઢી મુકતાં આ બાબતે સૂર્યાબેન દ્વારા સાસરિયાં વિરુધ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમાં પતિ રમેશજી બચુજી ઠાકોર,કડાજી બચુજી ઠાકોર,વિકમજી કડાજી ઠાકોર (તમામ રહે.ચેખલા.કાકરેજ) ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. """""""...