ડીસામાં ચેટીચાદ ની શાનદાર રીતે* *ઉજવાશે*ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા

ડીસામાં ચેટીચાદ ની શાનદાર રીતે* *ઉજવાશે*
ડીસા શહેરમાં પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૨ ને તા: ૨/૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ તેરમીનાળા ખાતે આવેલ શ્રી ઝુલેલાલ ના મંદિર હવન તેમજ આરતી કરી ધામધૂમથી સિન્ધી સમાજ ના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહી મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને બપોર બાદ ભગવાન શ્રી ઝુલેલાલ ની ભવ્ય શોભાયાત્રા ડીસા શહેરમાં પરીક્રમા કરશે આ શુભ પ્રસંગે લોકો ભગવાન શ્રી ઝુલેલાલ ના દર્શન, હવન તેમજ પ્રસાદ નો લાભ લેવા પૂજ્ય સિન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કર્યો છે તેમજ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ માસ્ક તેમજ સોસિયલ ડિસ્ટન્સ  રાખી ને લાભ લેવા વિનંતી છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું