હોળી ના પર્વે યાત્રાધામ અંબાજી મંદિર માં દર્શનાર્થીઓ ની ભીડ ઉમટી

હોળી ના પર્વે યાત્રાધામ અંબાજી મંદિર માં દર્શનાર્થીઓ ની ભીડ ઉમટી.
યાત્રાધામ અંબાજી માં જગતજનની અંબા નું શક્તિ પીઠ આવેલું છે. માતાજી ના દર્શન કરવા રોજ દરરોજ હજારો ની સંખ્યા માઇભક્તો અંબાજી આવે છે. પણ વાર તવહારે યાત્રાધામ અંબાજી માં વિશેષ ભીડ જોવા મળતી હોય છે. આજે હોળી ના પર્વે યાત્રાધામ અંબાજી માં લોકો ની ભારી ભીડ જોવા મળી હતી. હોળી ના મહાપર્વ પર આજે અંબાજી ખાતે સ્થાનિક અને બાહર થી આવતા લોકો ની ભારી ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિર માં માતાજી ના દર્શન કરવા દર્શનાર્થીઓ ની ભીડ ઉમડી હતી. 
હોળી ના પર્વ પર સ્થાનિક લોકો અને આજુ બાજુના આદિવાસી લોકો અંબાજી ના બજારો માં ખરીદારી કરવા આવી હોળી પર્વ ની ઉજવણી કરી હતી.રંગો ના ત્યોહાર હોળી ભાઈચારા નો પ્રતીક ગણાતો હોય છે. લોકો એક બીજા સાથે મળીને મનાવે છે.  આજે અંબાજી માં હોળી ના દિવસે માતાજી  દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી.


રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું