ભિલોડા તાલુકાના કણાદર ગામ ના શ્રી ધરતી માતાજી ના મંદિર માં પૂજા આરતી મો કાર્યક્રમ યોજવામાં આવ્યો કણાદર ગામ એ એક કંકાવટીનગરી તરીકે ઓળખાય છે. અને કંકાવટી તરીકે ઓળખાતું એક નગર છે. તેમાં વષોઁ પૂરાણી નાની ધરતી માતાજી ની મૂર્તિનું પૂજન થાય છે. (સહીલોથી) તે જગ્યાએ માતાજી ના સાક્ષાત પરચા નો ઈતિહાસ જોવા મળે છે આ માતાજીની બાંધા રાખવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આનો ઈતિહાસ જાણવા રહીશ જાગૃત નાગરિકને ચમત્કાર થતાં જાણવા પ્રયત્નો કરેલ.ભગોરા બકુલભાઈ શ્રી ધરતી માતાજી નો ઈતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યા હતા ગામના ના નાના ભૂલકાઓ ,બહેનો અને ગામના વડીલો અનેઆગેવાનોએ માતાજી ની આરતી કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું