બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે શિહોરી રતનપુરા પાટિયા પાસે થી રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડ્યા.

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે  શિહોરી રતનપુરા પાટિયા પાસે થી રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડ્યા.
રાજસ્થાન થી મોરબી જતા હતા ત્યારે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી શુભાષ જોષી ની સૂચના થી રોયલ્ટી વગરના કેલ્સ પાર્ક ભરીને જતા ત્રણ ટેઇલર ઝડપી પાડી એક કરોડ વીસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી અંદાજે 12 લાખનો દંડ ફટકાર્યો હતો તપાસ કરતા અધિકારી રોયલ્ટી ઇસ્પેક્ટર શક્તિદાન ચારન સુપરવાઈઝર વિરેન્દ્ર સિંહ સોલંકી મેહુલ દવે દ્વારા રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
બ્યુરો રીપોર્ટ બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું