બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકામાં આવેલ ગેળા ગામે શ્રીફળ હનુમાન મંદિર શનિવારે ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં અાવ્યો.

બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકામાં આવેલ ગેળા ગામે શ્રીફળ હનુમાન મંદિર શનિવારે ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય
ગેળા ગામે આવેલ હનુમાનદાદાનું મંદિર દર શનિવારે ગેળા શ્રીફળ મંદિરે દર્શન આજુબાજુ થી લોકો આવતાં હોઇ covid 19 ની ગાઈડ લાઈન નું પાલન થતું ન હોઇ કોરોના મહામારીને ધ્યાને લઇને સરકાર શ્રી ની નવીન ગાઈડ લાઈન ના આવે ત્યાં સુધી શ્રીફળ મંદિરે ગેળા મુકામે ના આવવા ગ્રામ પંચાયત ની અપીલ છે સરકારશ્રીની નવીન ગાઈડ લાઈન ના આવે ત્યાં સુધી આવનાર કોઇપણ શનિવારે ધર્મપ્રેમી જનતાને દર્શનાર્થે આવશે તો ના છૂટકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું