:- બનાસ ડેરી મા અનુસુચિત જાતિ અને અનુસૂચિત જન જાતી ના પશુપાલકો ને (નિયામક મંડળ) બોડૅ ઓફ ડિરેક્ટર્સ મા પ્રતીનિધીતવ આપવા બાબત

આવેદન પત્ર તા ૧૫-૧૦-૨૦
કલેકટર સાહેબ શ્રી બનાસકાંઠા
*બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠન* 
     *B.           A.      N.      A.        S* 
વિષય:- બનાસ ડેરી મા અનુસુચિત જાતિ અને અનુસૂચિત જન જાતી ના પશુપાલકો ને (નિયામક મંડળ) બોડૅ ઓફ ડિરેક્ટર્સ મા પ્રતીનિધીતવ આપવા બાબત 
        ભારત દેશ ના બંધારણ મા આર્ટિકલ્ ૧૪,૧૫,૧૬,૧૭,૧૯,૩૮,૪૩,૪૬,૨૪૨(વ.ઠ) નો સરકાર દ્વારા જ ભંગ - ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે
    ગુજરાત કો ઓ સોસાયટી. ( એમેનડમેનટ) એકટ -૨૦૧૩ - કલમ ૭૪ નો સરકાર દ્વારા આજ સુધી સહકારી શ્રેત્રે અમલ કરવામાં આવતો નથી

૧) બળવંત છત્રાલિયા 
૨) પ્રવિણ પુનડીયા
૩) ધમેન્દ્ર  સોલંકી
૪) સુરેશ સતવારીયા
૫) નવીન પરમાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું