સરકારની કામગીરી થી સૌને વાકેફ કર્યા, દરેક સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું*

*તા. ૦૩/૦૯/૨૦૨૦ ના રોજ આપણાં આણંદ લોકસભા મતવિસ્તારના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ(બકાભાઈ)ના ખંભાત તાલુકાના પ્રવાસ દરમિયાન પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ જહાજ, તાલુકા ભાજપ પ્રમુખ ભીખાભાઇ પટેલ,મહામંત્રી મહેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ,સરપંચશ્રીઓ, નટુભાઈ મકવાણા (જીણજ),  સાથે નંદેલી અને વટાદરા ગામોની મુલાકાત લીધી. લોકોના પ્રશ્નો સાંભળ્યા તેમજ સરકારની કામગીરી થી સૌને વાકેફ કર્યા, દરેક સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું*

#JAHAJ khambhat

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું