સરકારની કામગીરી થી સૌને વાકેફ કર્યા, દરેક સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું*

*તા. ૦૩/૦૯/૨૦૨૦ ના રોજ આપણાં આણંદ લોકસભા મતવિસ્તારના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ(બકાભાઈ)ના ખંભાત તાલુકાના પ્રવાસ દરમિયાન પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ જહાજ, તાલુકા ભાજપ પ્રમુખ ભીખાભાઇ પટેલ,મહામંત્રી મહેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ,સરપંચશ્રીઓ, નટુભાઈ મકવાણા (જીણજ),  સાથે નંદેલી અને વટાદરા ગામોની મુલાકાત લીધી. લોકોના પ્રશ્નો સાંભળ્યા તેમજ સરકારની કામગીરી થી સૌને વાકેફ કર્યા, દરેક સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું*

#JAHAJ khambhat

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.