પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું. ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે તેના ભાગરૂપે આજે પાથાવાડા સિએસચી માં રસીકરણ કેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નુ આયોજન કરાયું હતું.પાથાવાડા સિએસચી ના કેમ્પસમાં રસીકરણ કેન્દ્ર બનાવી જુદા જુદા ચાર ભાગ પાડવામાં આવ્યા હતાં. તેમાં પ્રથમ દર્દીઓને સોશિયલ ડિસ્ટન્સ માં ઉભા રાખી આઈડી કાર્ડ સાથે તેમણી નોધણી કરવામાં આવી હતી . ત્યારબાદ વેઈટિગ રૂમમાં દર્દીઓને બેસાડી વારાફરતી વેક્સીનેશન રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.વેક્સીનેશન રૂમમાં વેક્સીન ની તાલીમ લીધેલ નર્સિંગ સ્ટાફ દ્વારા વેક્સીનેશન આપવામાં આવી હતી . ત્યારબાદ દર્દી ને ઓબર્ઝવેશન રૂમમાં અડધો કલાક સુધી રાખવા આવ્યા હતાં. ત્યારબાદ તેમણે કોઈપણ જાતની તકલીફ ન થાય ત્યારે રજા આપવામાં આવી હતી. તેમજ વેક્સીનેશન આપ્યા બાદ કોઇ આડ અસર થાય તો આગળ રિફર માટે એમ્બુલેન્સની વ્યવસ્થા રાખવામાં આવી હતી. કોરોના વેક્સીનેશન ના ડ...
પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું મહુવા મા આજરોજ તા :07/05/21 શુક્રવાર ના રોજ મહુવા ના મધ્ય એવા કૃષ્ણ કોમ્યુનિટી હોલ ખાતે પ્રેરક દાતા શ્રી પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી તેમજ કૃષ્ણા હોલ ટ્રસ્ટ ના સહયોગ થી ચેમ્બર ઓફ કૉમેર્સ મહુવા સંચાલિત 20 બેડ સાથે નું ની:શુલ્ક (ફ્રી ) કોવીડ કેર સારવાર કેન્દ્ર શરુ કરવામાં આવેલ જેમાં 10 બેડ પર ઓક્સિઝન સગવડ પણ રાખવામાં આવેલ છે શરુ થનાર કેન્દ્ર મા ખાસ કરી દાખલ થયેલ દર્દી ના મેડિકલ રિપોર્ટ તેમજ દવા અને સારવાર સંપૂર્ણ પણે ફ્રી રાખતા અને શહેર ની મધ્ય મા હોવાથી ગરીબ દર્દી માટે કેન્દ્ર આશીર્વાદ રૂપ બની રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારીબાપુ એ રાજુલા ની સપ્તાહ દરમ્યાન કોરોના મહામારી ચિંતા કર્યા બાદ મહુવા સાથે અન્ય તાલુકા મા ખુબ જ મોટુ આર્થિક યોગદાન આપી ને કોરોના ના ના દર્દી ની યોગ્ય સારવાર શહેર મા જ મળી રહે બહાર જવુ ના પડે તેવી બાપુ એ ચિંતા વ્યક્ત કરતા અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા બાદ તેના ભાગરૂપે ટૂંકા ...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com