પાલનપુર શહેર માં આવેલા માનસરોવર રોડ પર અંતિમ ધામ ની સામે રોડ છેલ્લા દસ દિવસ થઈ ગટરો ઉભરાઈ રહી છે

....... બ્રેકિંગ ન્યુઝ .......

પાલનપુર શહેર માં આવેલા માનસરોવર રોડ પર અંતિમ ધામ ની સામે રોડ છેલ્લા દસ દિવસ થઈ ગટરો ઉભરાઈ રહી છે જેથી ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.નગરપાલિકા દવારા દર વર્ષે આ ગટરો ની સફાઈ કર વામાં આવે છે.પરંતુ આ વર્ષે હજી શુધી આ ગટરો ની સફાઈ કરવામાં નથી આવી જેથી ગટરો ચોકપ થઈ ગઈ છે. અને ગટરો નું ગન્ધુ પાણી રોડ પર રેલાઈ રહયું છે .જેથી તેની દુર્ગન્ધ એટલી હદે મારી રહી છે.કે ત્યાંથી  રાહદારીઓ તેમજ વાહન ચાલોકો ને પસાર મુશ્કેલ બની ગયું છે.જેથી નગરપાલિકા દવારા આ ગટરો ની જલ્દી થી  સાફાઈ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો ની માંગ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.