આજ 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.પરંતુ કોરોના વાયરસ ની મહામારી ને લઈ પોતાના નિવાસસ્થાને કે ખુલ્લા ગાર્ડન. યોગકેન્દ્ર માં જે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ આ યોગદિવસ મનાવવા નો રહેશે.


આજ 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
પરંતુ કોરોના વાયરસ ની મહામારી ને લઈ પોતાના નિવાસસ્થાને કે ખુલ્લા ગાર્ડન. યોગકેન્દ્ર માં જે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ આ યોગદિવસ મનાવવા નો રહેશે.
જ્યારે ભાવનગર જિલ્લાના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ.તેમજ ડો.ધીરુભાઈ શિયાળ સહિત પરિવારના સભ્યો તેમના નિવાસસ્થાને વહેલી સવારે યોગના વિવિધ પ્રાણાયામો.કરવામાં આવેલ. 
ડૉ. ધીરુભાઈ શિયાળ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવેલ કે અમારો પરિવાર નિત્યક્રમ મુજબ વહેલી સવારે યોગ સહિત રનિંગ.કસરતો કરતાં હોઈએ છીએ  તેવું જણાવેલ
...સિહોર..
..રિપોર્ટર.. હરીશ પવાર .મો.9327642820

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું