♦️ ગુજરાતમાં નવા 438 પોઝિટિવ કેસ નોંધાયા,

31 લોકોનાં મોત ,689 લોકોને ડિસ્ચાર્જ કરાયા

♦️ નવા 438 કેસમાં અમદાવાદમાં 299,સુરત 55, વડોદરા 34, ગાંધીનગર 13, સુરેન્દ્રનગર 5, બનાસકાંઠા-રાજકોટ-વલસાડ 4, પંચમહાલ -ખેડા 3, મહેસાણા-ભરૂચ-સાબરકાંઠા 2, અરવલ્લી-પાટણ-દ્વારકા-જુનાગઢ-પોરબંદર-અમરેલી 1 કેસ

▪️ રાજ્યમાં કુલ કેસ : 16794
▪️રાજ્યમાં કુલ મોત : 1038
▪️ રાજ્યમાં કુલ સ્વસ્થ : 9919

♦️  જિલ્લા વાઈસ કેસ : 
અમદાવાદ-12180,વડોદરા-1043,સુરત-1620,રાજકોટ-112,ભાવનગર-121,આણંદ-99,ગાંધીનગર-274,પાટણ-79,ભરૂચ-40,નર્મદા-18,બનાસકાંઠા-111,પંચમહાલ-88,છોટાઉદેપુર-33,અરવલ્લી-110,મહેસાણા-114
કચ્છ-80,બોટાદ-59,પોરબંદર-10
ગીર-સોમનાથ-45,દાહોદ-36
ખેડા-68,મહીસાગર-115,સાબરકાંઠા-103,નવસારી-25,વલસાડ-39,ડાંગ-2,દ્વારકા-13,તાપી-6,જામનગર-54
જૂનાગઢ-30,મોરબી-4,સુરેન્દ્રનગર-38,અમરેલી-10 કેસ નોંધાયા

Update- 31.05.2020 7.30 


(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.