ભાભર તાલુકા ના ચેમ્બુવા ગામ ના પ્રખર હિંદુવાદી અને સ્પષ્ટવકતા પુ. લાભેશભાઈ દવે ના વ્યાસાસને કચ્છ ની ધરતી પર શ્રીમદ ભાગવત કથા...

ભાભર તાલુકા ના ચેમ્બુવા ગામ ના પ્રખર હિંદુવાદી અને સ્પષ્ટવકતા પુ. લાભેશભાઈ દવે ના વ્યાસાસને કચ્છ ની ધરતી પર શ્રીમદ ભાગવત કથા...
શ્રીમદ ભાગવત કથા નો વિચાર કેટલાય જન્મોનો પુણ્યનો પાસું જમા થાય ત્યારે આવે છે અને વિચાર આવી અને ભાગવત કથા નું આયોજન કરવું તે અહોભાગ્ય છે...
કચ્છની ધરતી પર બનાસકાંઠા ના ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના વતની અને બાળપણથી જ હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા સાથે પરમ ગૌભક્ત એવા શ્રી લાભેશભાઈ દવે ના મુખે થી બાદરગઢ ના પૂર્વ સરપંચ શ્રી મહાદેવપુરી ગોસ્વામી ના આંગણે તેમના પરિવારના પિતૃ મોક્ષ માટે આગામી તા.૦૬/૦૪/૨૦૨૨ ચૈત્ર સુદ પાંચમ થી ચાલુ થતી શ્રીમદ ભાગવત કથામાં પધારવા સર્વને આહવાન.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS ગુજરાત 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું