ડીસા શહેરમાં સ્વામી લીલાશાહ* *મહારાજની ૧૪૨ મી જન્મ જયંતી*

*ડીસા શહેરમાં સ્વામી લીલાશાહ* 
 *મહારાજની ૧૪૨ મી જન્મ જયંતી
     ડીસા શહેરમાં પ.પૂ. સ્વામી લીલાશાહ મહારાજની ૧૪૨ મી જન્મ જયંતી તા= ૨૭/૦૩/૨૦૨૨ ને‌ રવિવારે ધામધૂમથી ઉજવવામાં આવશે તો દરેક ભાઈ-બહેનો શંભુ મલ વસુ મલ ખત્રી સ્ટેટ બેંક સામે, આઈ.પી.મીશન ચર્ચ કે પાઉન્ડ ડીસા ખાતે સવારે ૮ થી ૧૧ સુધીમાં હવન તેમજ આરતી શ્રી ગોવિંદ મહારાજ દવે  કરાવશે અને ત્યાર બાદ બપોરે મહાપ્રસાદ તેમજ સાંજે ૪:૩૦ કલાકે પ.પૂ. સ્વામી શ્રી પરમાનંદ સરસ્વતીજી ગોધરાવાળા  દીદીનું સત્સંગ નો કાર્યક્રમ રાખેલ હોઈ દરેક ભાઈ-બહેનો આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી દર્શન તેમજ પ્રસાદ નો લાભ લેવા અનુરોધ કર્યો છે 
બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું