થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે આ સાલ કલેશહર માતાજી નો મેળો ભરાસે

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે આ સાલ કલેશહર માતાજી નો મેળો ભરાસે 
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે કોરોના ના કારણે પાછલા ત્રણ વર્ષથી મેળો કોરોના ના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો અને આ સુખ શાંતિ હોવાથી આ સાલ મેળો નુ લુવાણા કળશ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને હોળી પછી સાતમ આઠમ અને નમ આ ત્રણ દિવસ મેળો રહેશે અને લુવાણા કળશ ના આજુબાજુના ગામના લોકો રાધન છઠના દિવસે  પ્રસાદ બનાવવામાં આવે છે અને સાતમના દિવસે તે બનાવેલ ઠંડો પ્રસાદ બાજરી બનાવલ ઘે અને દહી અને માતર અને એક મિઠાની થેલી શીતળા માતાજીને ચઢાવવામાં આવે છે અને સાતમ ના પુરા દિવસે તમામ ભાવિ ભક્તો અને સનાતન ધર્મ પ્રેમી ઓ તે દિવસે ઠંડો પ્રસાદ આરોગ્ય છે અને આ શીતળા માતાજી આ મંદિર પ્રાચીન કાળ વખતનો આવેલ છે હજારો વર્ષ જુનુ આ  મંદિર છે અને વર્ષમાં બે વખત ભવ્ય મેળો ભરાય છે ગોકુળ આઠમ પહેલા સાતમના દિવસે અને બીજો ફાગણ વદ સાતમ આઠમ અને નામનો ભરાય છે અને આ મેળામાં ની  આ મેળા ની અંદર ચકડોળ અને મોત કુવો અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા ચાલતા ચકડોળ હીચકા હોય છે અને પૂરા ગુજરાત ભરના ભાવિ ભક્તો માતાજીના દર્શનનો લાભ લે છે અને આ માતાજીને જે પણ વ્યક્તિની આંખ ના ભાઈ ના રોગો હોય છે અને  આખ દુખતી હોય તો ચાંદીની આંખ ની માનતા રાખવામાં આવે છે અને માતાજી ભાવી ભક્તોની માનતા પૂરી કરે છે
રાંધણ છઠ
ફાગણ વદ 6 ને બુધવાર તા23/3/2022
શીતળા સાતમ 
ફાગણવદ 7 ને ગુરૂવાર તા 24/3/2022
આઠમ
ફાગણવદ 8 ને શુક્રવાર તા 25/3/2022
જ્યોતિષશાસ્ત્રી પંડિત નરસી એચ દવે લુવાણા કળશ
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.