ભાવનગરના પૂર્વ એસ.પી."એ. આઇ. સૈયદ "નું નિધન..ભાવનગર જિલ્લાના પૂર્વ જિલ્લા પોલીસ વડા.એ આઇ સૈયદ જેઓ લગભગ વર્ષ 1991-92 માં ફરજ બજાવેલ.... ભા.જ પ.ના નેતા અને ગુજરાત ના વકફ બોર્ડના ચેરમેન પદે રહી સેવા આપેલ. અને ભાજપ માં થી વિધાનસભા પણ લડ્યા હતા.

બ્રેકિંગ ન્યુઝ..
..ભાવનગરના પૂર્વ એસ.પી."એ. આઇ. સૈયદ "નું નિધન..
ભાવનગર જિલ્લાના પૂર્વ જિલ્લા પોલીસ વડા.એ આઇ સૈયદ જેઓ લગભગ વર્ષ 1991-92 માં ફરજ  બજાવેલ..
.. ભા.જ પ.ના નેતા અને ગુજરાત ના વકફ બોર્ડના ચેરમેન પદે રહી સેવા આપેલ. અને ભાજપ માં થી વિધાનસભા પણ લડ્યા હતા.
..સિહોર તાલુકાના અતીચર્ચિત આંબલા દુર્ઘટના વખતે એસ. પી તરીકે ફરજ માં હતા.
.જેઓ ને કોરોના થયો હતો અને જેમનું અવસાન થયું છે..
...સિહોર..
...રિપોર્ટર.. હરીશ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું