ભાવનગરના પૂર્વ એસ.પી."એ. આઇ. સૈયદ "નું નિધન..ભાવનગર જિલ્લાના પૂર્વ જિલ્લા પોલીસ વડા.એ આઇ સૈયદ જેઓ લગભગ વર્ષ 1991-92 માં ફરજ બજાવેલ.... ભા.જ પ.ના નેતા અને ગુજરાત ના વકફ બોર્ડના ચેરમેન પદે રહી સેવા આપેલ. અને ભાજપ માં થી વિધાનસભા પણ લડ્યા હતા.

બ્રેકિંગ ન્યુઝ..
..ભાવનગરના પૂર્વ એસ.પી."એ. આઇ. સૈયદ "નું નિધન..
ભાવનગર જિલ્લાના પૂર્વ જિલ્લા પોલીસ વડા.એ આઇ સૈયદ જેઓ લગભગ વર્ષ 1991-92 માં ફરજ  બજાવેલ..
.. ભા.જ પ.ના નેતા અને ગુજરાત ના વકફ બોર્ડના ચેરમેન પદે રહી સેવા આપેલ. અને ભાજપ માં થી વિધાનસભા પણ લડ્યા હતા.
..સિહોર તાલુકાના અતીચર્ચિત આંબલા દુર્ઘટના વખતે એસ. પી તરીકે ફરજ માં હતા.
.જેઓ ને કોરોના થયો હતો અને જેમનું અવસાન થયું છે..
...સિહોર..
...રિપોર્ટર.. હરીશ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*